
આ લેખ પ્રકાશિત કરવાનું કારણ એટલું જ છે કે ઘણા સમયથી ભારતીય વાયુ સેના અને ભારતીય સેના અને ભારતીય જળ સેના ઉપર ઘણી ખોટી રીતે થોડી જ આંગળીના વેઢે ગણાય એટલી પોલિટીકલ પાર્ટીઓ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
અને જેટલા લોકો રાફેલ ડીલ નો વિરોધ કરી રહ્યા છે એ ઘણા લોકોને ભારતીય વાયુ સેનાની કાર્યકરણી અને જવાબદારીનો જરા પણ અંદેશો નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેઓ ભારતીય વાયુ સેનાના અને સેનાના જવાનોનું મનોબળ તોડી રહ્યા છે.